ભાણવડ-જામનગર રોડ પર ટેકાના ભાવની મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. વીજ વાયરમાં અડી જવાથી લાગેલી આ આગને કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જામનગર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આ ટ્રક સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ મુરલીધર મંડળીનો હતો અને ભાણવડ માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવની મગફળી ભરીને વેરાડ વેરહાઉસ ખાતે જઈ રહયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
આગની જાણ થતાં જ ભાણવડ અને જામજોધપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારોમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMઓનલાઈન ગેમિંગથી ધનોતપનોતઃ પિતાને વળતરમાં મળેલા 1.77 કરોડ પુત્રએ ગુમાવ્યા
March 11, 2026 12:26 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
