આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
JAMNAGAR
જામનગરનાં ઐતિહાસિક સ્થાપત્યો - સાત રસ્તા સર્કલ પર દેશભક્તિનો ઝળહળાટ
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ રણમલ તળાવ, ભૂજીયા કોઠા સહિતનાં ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રૌશનીથી ઝળહળી ઉઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો. તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભૂત લાઇટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. અને ઓવરબ્રીજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઇમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઇટીંગમાં રાષ્ટ્રધ્વજનાં રંગો ઝળહળી ઉઠ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
કંડલા આવતા થાઇલેન્ડના જહાજ 'મયૂરી નારી' જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો
IPL 2026 શિડ્યુલ જાહેર: 28 માર્ચથી ક્રિકેટનો રોમાંચ શરૂ; RCB અને SRH વચ્ચે રમાશે પ્રથમ મેચ, જાણો કેમ માત્ર 20 મેચોનું જ લિસ્ટ આવ્યું
સ્પીકર ઓમ બિરલા સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય લેવાયો
ગેસ કટોકટીએ દેશભરમાં ગભરાટ ફેલાવ્યો; શું LPGના ભાવ ફરી વધશે? નવા ભાવ ચેક કરો
ગુજરાતના પોર્ટ પર આવતા એક માલવાહક જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઇલોથી હુમલો, ભારે આગ લાગી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech