તબીબને બચાવવા દોડધામ, ડાયરેકટરોને પણ ગાંધીનગરથી તેડુ આવ્યું હતું
શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ૧૦૫ દર્દીઓની હ્યદયની સારવારમાં ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે ત્યારે મીની ખ્યાતીકાંડ જેવા આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય તબીબ ડો. પાર્શ્ર્વ વોરાને બચાવવા પરિવારજનોમાં દોડધામ મચી ગઇ છે, આટલું જ નહિ એક પરિજન તો તબીબને બચાવવા ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળવા પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ આ ગેરરીતિઓ ખુલતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલની મેનેજમેન્ટ કમીટીમાં રહેલા અન્ય ડાયરેકટરોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને આ ગેરરીતિની જાણ છે કે કેમ? તે સહિતનાં સવાલો પુછવામાં આવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે. લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
