આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટમાં કરચોરીનો ખતરનાક ખેલ, ઇન્કમટેક્સે AIનો સહારો લઈ દરોડા પાડ્યા, જાણો શું છે માલિકોની મોડસ ઓપરેન્ડી
ગુજરાતના રાજકારણમાં ‘દિલ્હી દરબાર’ની એન્ટ્રી: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને એકસાથે દિલ્હીનું તેડું...અટકળો તેજ; શું ચૂંટણી પહેલા થશે ‘નવાજૂની’?
LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં મોટો ફેરફાર: હવે બે રિફિલ વચ્ચે રાખવું પડશે ૨૫ દિવસનું અંતર; સંગ્રહખોરી રોકવા સરકારનો ‘માસ્ટર પ્લાન’
ઈરાન યુદ્ધ અને ચાબહાર પોર્ટ: ભારત માટે કેમ મહત્વનો છે આ પ્રોજેક્ટ? જાણો સુરક્ષા જોખમ અને અમેરિકી પ્રતિબંધોની વચ્ચે શું છે સ્થિતિ
યુદ્ધનો ફફડાટ: દુબઈ છોડીને ભાગી રહ્યા છે દુનિયાના અબજોપતિઓ; મસ્કત એરપોર્ટ પર પ્રાઈવેટ જેટ્સની ભીડ, એક સીટની કિંમત ₹16 લાખને પાર
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech