રાળ ઉત્સવ દરમિયાન પરંપરા મુજબ અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે. આ આગને રાળ કહેવામાં આવે છે. જેને ગોપીઓના હૃદયમાં ઉઠતી વિરહની રાળની પ્રતિકૃતિ માનવામાં આવે છે. હવેલીમાં હોળી ખેલમાં ભક્તોના વિરહના ભાવથી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે.
જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુસભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
